Showing posts with label नारण आसल. Show all posts
Showing posts with label नारण आसल. Show all posts

Friday, 19 September 2014

પેટા ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન...




દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બે વખત વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાઈ. આ બંન્ને ચૂંટણીમાં વિવિધ સમિકરણો અને પ્રાદેશિક પરીબળોએ ભાગ ભજવ્યો. લોકસભાની ચૂંટણીથી વિપરીત પરીણામો પણ જોવા મળ્યા. દેશમાં રાજકીય રીતે ઘણા વિચારાત્મક અને રાજનૈતિક સમિકરણો બદલાયા.
બિહારમાં પ્રથમ તબક્કામાં દસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પહેલાં નિતિશે પોતાના પક્ષના કારમા પરાજ્યની જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ્ં ધરી દીધું હતું. ત્યાં દલિત સમુદાયના જિતનરામ માંઝીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમારના પક્ષે ગઠબંધન કરી લેતાં કોંગ્રેસ સહિત ત્રણે પક્ષોએ પેટા ચૂંટણીમાં સહકારથી જંપલાવ્યું હતું. આ ત્રણે પક્ષોએ ભાજપના રથને આગળ વધતો અટકાવ્યો હતો. જે લોકસભામાં કારમો પરાજ્ય વેઠ્યો તેમને વિધાનસભામાં આગળ વધવા તક મળી અને ત્રણે પક્ષોના ગઠબંધને દસમાંથી છ બેઠકો મેળવી.
ઉત્તરાંચલમાં પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી ભાજપના વેવને આગળ વધતો અટકાવ્યો હતો. જ્યાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપને પુનઃ ઉજળા દેખાવની આશા હતી.

ઉત્તરપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત સહિત નવ રાજ્યોમાં પેટા ચૂંટણી બીજા તબક્કામાં યોજાઈ. આ ચૂંટણી મહત્વપૂર્ણ ગણી શકાય કારણ કે, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપનું શાસન છે અને ઉત્તરપ્રદેશમાં ભાજપે ખુબ મોટી સીટો જિતી સંગઠન મજબુત બનાવ્યું છે. અહી પેટા ચૂંટણીમાં ગુજરાત અને રાજસ્થાનમાં લોકસભામાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. બંન્ને રાજ્યોમાં છ જેટલી સીટો સાથે કોંગ્રેસે લોકોમાં પુનઃ વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાતમાં ભાજપે ખુબ એડીચોટીનું જોર લગાવ્યા છતાં કોંગ્રેસ ત્રણ સીટો મેળવવામાં સફળ રહ્યું. રાજસ્થાનમાં ત્રમ સીટો મેળવી અને ભાજપને ફક્ત એક જ સીટ મળતાં ભાજપ સામે અસંતોષ હોય તેવું આંતરીક સ્થિતિનું નિર્માણ થયું.
ઉત્તરપ્રદેશની ચૂંટણી મુખ્યત્વે ઝેરીલી વાણી પર અને ઝેરી વિચારધારા પર નિર્મિત બની હતી. અહી લોકસભાના ઉજ્જવળ દેખાવ બાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતવાનો ભાજપને પૂર્ણ વિશ્વાસ હતો. આ પહેલાં થયેલા કોમી રમખાણો અને ઉશ્કેરણીજનક ભાષણો લોકોમાં જૂસ્સો ઉત્પન્ન કરશે તેવું મનાતું હતું. ત્યાંથી ઉભો થયેલો લવ જેહાદનો ચૂંટણી ફટાકડો પણ સૂરસુરીયું બની ગયો હતો. આ વિભાજનવાદી મુદ્દાને લોકોએ અસ્વિકારી ત્યાં ફરીથી મુલાયમસિંહના સમાજવાદી પક્ષ પર લોકોએ વિશ્વાસ મુકતાં ભાજપની આશાઓ ઠગારી નિવડી હતી. માયાવતીએ પોતાના પક્ષના કારમા પરાજ્ય બાદ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ના ઉતારી રાજકીય કુનેહ વાપરી હતી. આ પરીવર્તન પણ ચૂંટણીમાં પરોક્ષ રીતે ભાજપ વિરોધી વાતાવરણને હાવી બન્યું હતું.
ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ સરેરાશ રહ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાનું ખાતું ખોલાવ્યું પણ ખરુ, છતાં એકંદરે ભાજપને ઉંચી આશાઓ સાથે મત આપનાર વર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહેતાં લોકોએ વિરોધમાં મતદાન કર્યું. આ સમય હવે ભાજપને લોકોની લાગણીઓ સમજવાનો છે, આપેલાં વચનો પરીપૂર્ણ કરવાનો છે, વાસ્તવદર્શી કામ કરી પરીવર્તન અને પારદર્શિતા ઉભી કરવાનો સમય છે ત્યારે મતદારોને છેલ્લા સમયે જોઈ લેવાશે તેવી રાજકીય પક્ષોએ વિચારધારા છોડવી જોઈએ.

Thursday, 18 September 2014

દેશમાં સામાજિક સમ્માન આંદોલન ક્યારે થશે અને કેમ આવશ્યક છે ?

રાજકીય પરીભાષાથી થોડા ઉપર જઈને એક સામાજિક દ્રષ્ટીભાવથી દેશના ઉત્થાન માટે જોવુ આજના રાજકીય વાતાવરણમાં અશક્ય છે. વર્તમાન રાજનિતિ દરેક પરીબળને કે ઘટનાને રાજકીય દ્રષ્ટીકોણથી નિહાળે છે. ત્યારે સમાજમાં રહેલા કેટલાય અનિષ્ટ તત્વો, કુરીવાજો, સામાજિક વિસમતાઓ, અન્યાય અને અંધ વિશ્વાસ જેવા સંવેદનશીલ બદીઓ દૂર કરવાની હિંમત કોઈ કરતું નથી.
આજે દેશમાં અન્યાય અને અત્યાચાર સર્વત્ર ફેલાયેલા છે અને તેને શિષ્ટાચાર અને સંસ્કારનો આગવો સિમ્બોલ આપવામાં આવ્યો છે. મહિલાઓનું શોષણ પુરુષો દ્વારા કરવામાં આવે છે તો બાળકોનું શોષણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સામાજિક ભેદભાવ તો ચરમસીમા પર જોવા મળે છે. કહેવાતા સ્વર્ણ અને ઉચ્ચ વર્ગે દલિત અને શોષિત સમાજ પર અપાર અત્યાચાર ગુજાર્યા છે. આ વર્ગે સાચો વિકાસ અને સ્વાભિમાનનો અધિકારી છે જે હજુ પૂર્ણતઃ પ્રાપ્ત થયો નથી.
દલિત અને શોષિત સમાજ શિક્ષિત છે પણ રોજગારીમાં હજુ પણ તેમને અન્યાય થાય છે, સરકારી નોકરીમાં પણ તેમને ફક્ત અનામતના આધારે લેવામાં આવે છે, બાકી અન્યમાં તેમની પસંદગી બહુ જૂજ પ્રમાણમાં કરવામાં આવે છે. સહકારી ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્ર પર હાવી ઉચ્ચ સમાજ આ નિમ્ન વર્ગના લોકોને નોકરી પર રાખતાં હિંચકાય છે અને જ્ઞાતિવાદી સમીકરણો જ્યાં સુધી આ દેશમાં ચાલે છે, ત્યારે આપણું ભાવિ કેટલુ ઉજળુ હશે તે એક યક્ષ પ્રશ્ન છે.
આ પુરાતન જાતિ પ્રથા અને જ્ઞાતિ પ્રથાએ આપણા બૃહદ ભારતનું કાસળ કાઢી નાખ્યુ છે, વર્ષોથી આ દેશમાં ગરીબ અને સામાજિક પછાત જાતિની ઓળખ ધરાવીને જિવતી પ્રજાતિ આ દેશની મૂળ નિવાસી છે. જે આજે પણ સામાજિક હક્ક અને સમ્માનની અધિકારી છે જે કહેવાતા સ્વર્ણ વર્ગે ઝૂંટવી લીધો છે.
દેશ 15મી ઓગસ્ટે અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત બન્યો તો 15મી ઓગસ્ટને સ્વતંત્ર્યતા દિવસ તરીકે મનાવી છીએ તો દલિત,શોષિત અને આદિવાસી જેવા સામાજિક વર્ગો હજુ પણ પોતાના સામાજિક હક્કોથી જો વંચિત હોય તો તેમને ક્યારે આઝાદી મળશે ?? એકવીસમી સદીમાં ચાલી રહેલી આ દુનિયા અને મહાસત્તાઓના સ્વપ્નો બતાવી યુવાઓને ગેરમાર્ગે દોરનારી આજની ભ્રષ્ટ રાજનિતિ આ સંવેદનશિલ મુદ્દાને કેમ અવગણી રહી છે ?? ફક્ત રાજનિતિને જ ધ્યાનમાં રાખીને દરેક નિર્ણય લેવાનો હોય તો નથી જોઈતી આ આઝાદી.
આજે પણ મારા દાદા અને વડીલો પોતાનો યુવા વયના સંસ્મરણો યાદ કરતા કહે છે કે, આ કરતાં અંગ્રેજી શાસન પ્રથા સારી હતી. હા, એ કંઈક અંશે ખોટા હશે પરંતું તેમને કંઈક તો ગમ્યુ હશે ને જે આજે નથી. 
દલિત શોષિત અને આદિવાસી સમાજનો આ દેશની સંપત્તિ પર પહેલો અને આગવો અધિકાર છે. કોઈ ધર્મ મહાન નથી આપણું સ્વમાન અને સામાજિક સ્મન્વય મહત્વનો છે. તમારા બાળકો અને આવનારી પેઢીઓ તમારો વારસો બુલંદ બનાવે તે રીતે તૈયાર કરવાની જવાબદારી તમારા શીરે છે. જો તમે માનતા હો કે તમારા બાળકો તમારાથી મહાન બને તો જ તમને જીવવાનો હક્ક છે અન્યથા તમે અને પશુમાં કોઈ તફાવત નથી. જૂનું એ સોનું છે તેવી માન્યતા ભુલી જાઓ, જો જુનું એ સોનું છે એ બધેજ સાચુ માનીયે તો પરીવર્તનને અવકાશ નથી. સામાજિક સંઘર્ષ અને રાજકીય કુનેહ કેળવો.
માનવતા અને કરુણાથી કોઈ ધર્મ મહાન નથી. આજે જ્યારે ભુતકાળમાં ડોકીયું કરીયે તો માનવતાથી ભરપુર પાત્રોએ શિષ્ટાચાર અને પ્રણાલિકાઓના નામે પછાત વર્ગોનું ભરપુર શોષણ કર્યુ છે. હવે તેમાંથી જાગવાનો અને જેહાદનો સમય છે. વર્તમાન રાજકીય સ્થિતિ પર ભરોસો રાખીને કોઈ પરીણામ આવશે નહી, જ્ઞાતિવાદ,ધર્મવાદ,પ્રાંતવાદને પોષનારી રાજકીય સ્થિતિને સુધારવા એક નવી ક્રાંતિની જરૂર છે અને તે છે સામાજિક સમ્માન.માનુષી અત્યાચાર સામે લડવા ચાલો કદમ ઉપાડીયે એક સુવર્ણ ભારતનું નિર્માણ કરીએ...

Sunday, 14 September 2014




बाबा रामदेवपीर के दर्शन करने हेतु जानेवाला भक्त लोग...लंबी कतारो मे रास्ते जय बाबारी के नाद से गुंज उठे है ।

Sunday, 24 August 2014

सामाजिक बदलाव क्युं जरुरी बनता जा रहा है ।

भारत नही बल्की पुरे जगत मे समय के साथ बदलाव आया है । वो बदलाव की वजह कोई भी हो सकती है । यही सामाजिक तौर पर हुए बदलाव की बात करे तो हमारा देश सामाजिक परीवर्तन की संस्कृति से बना हुआ लगता है । दमन और अत्याचार यहां लोगो की मानसिकता मे शिष्टाचार के नाम पर झड़ गया है । पुराने समय की एक झांकी करने से भी पता चलेगा की हमारे पूर्वजो ने  लोगो की मानसिकता को नपूंसक बनाकर सदीयो तक जूल्म गुजारा है ।
समाज मे मुस्लिमो की बढती आबादी और हको की आवाज उठने पर शोर मचाने वाले यही महान हिन्दुं धर्म के वंसजो ने संस्कृति का उत्पिड़न क्या नही कीया ?
दलीत,आदिवासी जातियां और महिलाऔ सदीयो से गुलामी का बोज सेहती आई है , संस्कृति और सभ्यता के नाम पर उसको गुलाम बनाकर उनका उत्पिंडन कीया गया । महिलाओ का शारिरीक शोषण करके उसको दैवी का दरज्जा दीया गया ।
आज हमारा देश स्वतंत्र है ? क्या आप पुरी तरह सम्मान के साथ जी रहे हो । हमे आज भी गोळीयो से मारा जा रहा है । आज भी हमारी बहन - बेटीयों पर बेरहमी बलात्कार हो रहा है । हमे अपने हको के लिये लड़ने के लिये संविधान का सहारा मिला है,पर क्या उसके मुताबिक हमे हमारा हक़ मिलता है । आज तक हम दलित पीछड़पन,शोषित,वंचित जैसी पुरानी भाषा बोल रहे है,जो सालो पुरानी हो चुकी है । यह हमे क्या मिला । ये सब तो पेहले भी हमारे पास था और आज भी है ।
हमे शिक्षा प्राप्त करना ही प्रयाप्त नही, उसके आगे बढ़कर भी कुछ करना है । हमारा समाज जो कई सालो से गुलामी की झंझीरो मे डुबा हुआ है उसे बहार निकालना है । लडना है,झगड़ना है । सामाजिक क्रांति की मिशाल बनना है । ये हम सब युवा पेढ़ी की जिम्मेदारी है ।
हम हिन्दुं,मुस्लिम,जैसे धर्मो,सांप्रदायो दलित,आदीवासी जैसे वर्गो से आगे बढ़कर हमारे समाज की तरक्की करनी होगी, संविधान मे मूल्यो का स्थापन करना होगा । ये देश जब तरक्की की कगार पर खड़ा है तब हम ये पिछड़े और वंचित लोगो के लिये कुछ नही करेंगे तो हमारी आने वाली पींढींयां हमे माफ नही करेगीं ।

Thursday, 21 August 2014

हमारा समाज ये धार्मिक विष कब तक पीता रहेगा....

हमारा भारत देश विविधता और सांस्कृतिक वैविध्यता से भरा हुआ है । देश मे हर तरह के लोग अपनी निजी पहचान के साथ जीते है । अपनी संस्कृति,धर्म ,रीतीयो मे बहुत विविधता देखने को मिलती है । हर एक आदमी अपनी अलग पेहचान के साथ जीना चाहता है । हमारे देश के संविधान मे  भी लोगो को समानता और कोई धर्म अपनाने का झिक्र कीया  है ।
आज हमारा देश को प्रगति की राह पर आगे बढाने की जरुरत है तब हमारी युवा संपत्ति को धर्म का अफीन देकर कोमवाद और सांप्रदायिकता फेलायी जा रही है । ये हमारे देश  का युवाओ को गुमराह करने का एक सफल तरीका बन गया है ।कोई ये क्युं नही शिखाता की धर्म हमारे लीये है वो जो कोई भी धर्म क्यु ना हो,हम उसका सम्मान करेंगे ।
जाति - पांति वाद का जिक्र करने वाला ना तो वो धर्म का होता है,ना तो धर्म उसके लिये होता है । सिर्फ सत्ता और गुमराह करके लोगो पर अपना प्रभुत्व कायम बनाये रखने का ही एक मात्र मकसद होता है । ये लोग सभी धर्म और जाति मे मिलते है । वो विष की तरह फैले हुए लोगो ने हमारी वसुधैव कुटुम्बकम् की भावना को नष्ट कर दीया है ।
हमारा धर्म एक है,मानवता और हम उसका ही जिक्र करते है,आज के युवा को सही रास्ता चाहीये जो अपने देश को और ये पुरे समाज को मिलजुलकर आगे बढाये । हमारी आनेवाली पेढीओ को एक स्वस्थ समाज प्रदान करने का अवसर चाहीये ।ये देश के पिडींत और शोशितो पर बहुत हो चुका अत्याचार,अब मौका मिला है तो उसका करे उद्धार ।
हमारे समाज की पिढीयो ने कई आपत्तियां झेलनी पडी है ,वो भी अपने धर्म के कहने वाले फरीस्तो से, तो उस लोगो ने गुलामी की झंझीरो से अब मुक्ति देनी है तो मानवता के राह पर चलकर उन्नती की और बढाने के लिये हमे आपसी गुटबाजी और धार्मिक विष का त्याग करना होगा ।
ये आज की पिढीयो को स्वस्थ शिक्षा प्राप्त नही होती, वो शिक्षा प्राप्त करे और अपनी सामाजिक जिम्मेदारीओ को अदा करे । सामाजिक नेतृत्व प्रदान करके एक उत्तम भारत बनाने का काम मे एकजुट हो जाये ।




Monday, 18 August 2014

हमे चाहीये एक और आजादी...

कुछ दीन पहले भारतने अपना स्वतंत्रता दीन मनाया ।माना गया की पुरा भारत आजाद हो गया है और सब लोग बेहद खुश भी है । देश स्वतंत्र हुए 67 साल हो गये ।
आज भी देश गुलाम है ।झंझीरो से जुडा है ।पहले अंग्रेज देश पर शाशन करते थे । आज देश के बलवान लोग शाशन करते है । पहले कुछ परीवर्तन नही था तो क्या अब क्या परीवर्तन आ गया है, खाक ।
दुनिया जब तेजी से आगे बढ रही है तब हम जातिवाद,धर्मवाद,प्रांतवाद जैसे फालतुं बातो पर हमारा समय बरबाद कर रहे है । हमारा देश गरीबी,बेकारी,असमानता जैसे गंभीर समस्याओ से गड्डा हुआ है, तब हम ये सब मिटाने की बजाय गंदी राजनिति के तरीके से आपसमे झगडे जा रहे है ।
हमे अब दुसरी आझादी चाहीये जहां कोई अपना हो और सबी को आगे बढकर देश के लिये मर मिटने केा कुरबान होने का अवसर प्रदान हो ।

Saturday, 16 August 2014

મારા દાદાને અંતરનો અવાઝ...દાદા સાંભળશો....


વિક્રમ સંવત તિથિ અનુસાર આજે મારા આદરણીય દાદાની પૂણ્ય તિથિ છે.આ દિવસ નથી તો મારા માટે પૂણ્યનો દિવસ કે નથી મારા પરિવાર માટે અને નથી તો મારા દાદા માટે પણ....
હુ દુનિયામાં જેને સૌથી વધુ ચાહતો હતો તેવા મારા આદરણિય દાદા આજના અભાગી દિવસે મને તરછોડી કાયમ માટે ચાલ્યા ગયા અનંતની વાટે...
શિતળા સાતમનો દિવસ અને 27 ઓગસ્ટનો ગોજારો દિવસ મારા જિવન માટે મોટી ખોટ આપનારો બની ગયો જેની પૂર્તિ હુ આજિવન નહી કરી શકું...
મારા દાદા જે મારા આવવાની રાહ જોતા હતા...નાના બાળકની માફક રડીને મારી પાસે મન હળવુ કરતા હતા...એવો લ્હાવો હવે મને નથી સાંપડવાનો..
આ સમગ્ર વર્ષ દરમ્યાન મને તેમની ખુબ ખોટ સાલી છે...
મારા દાદા મને કહેતા હુ મરીશ ત્યારે વૃક્ષો પણ રડશે પણ મને એમ હતું કે મારા દાદાને શુ થાય તેમને મોત ના આવે હુ મર્યા પછી તેમને મોત આવશે પણ તે મને છોડીને ચાલ્યા ગયા છે મને લઈ જવાની કોઈ દરકાર ના કરી....તેમના મૃત્યું દિવસે ખરેખરી ગમગીની હતી વાતાવરણમાં પણ...
તેઓ બહુવિદ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમની આવડત અને કુશળતા ખુબ હતી.તેમનામાં વિવિધ કામોની આવડત પણ અદ્દભુત હતી..તેઓ અભણ હતા પણ સામાજિક મોભો અને માન સન્માનના હકદાર હતા.
હુન્ન્રર કળા અને ગૃહ બનાવટની વસ્તુઓમાં તેઓ ખુબ માહિર હતા...તેમની સદ્દગુણોની યાદી લાંબી છે તેમનું દિલ ખુબ ભોળુ હતું અને સામાન્ય બાળક બનીને વર્તતા અને સજ્જ્ન જોડે તેવો વર્તાવ પણ કરતા હતા. તેઓ ગમે તેને ગમે તેવુ બોલતા પણ તોય નિર્દોષ ભાવે..
તેઓ મને ચાહતા હતા તો હુ પમ તેમને આજે પણ એટલાજ યાદ કરુ છુ મારુ હ્રદય રોજ તેમને યાદ કરી આક્રંદ કરે છે...હુ ભગવાનને પડકાર કરુ છુ કે મને મારા દાદા જોડે સુવાનો મોકો આપે...
તેમને કેન્સરની અસાધ્ય બિમારી હતી અને તેની સામે ઝઝૂમનાર મારા દાદાને હુ ધન્યવાદ આપુ છુકે તેઓ આટલી હદે ઝઝુમી શક્યા...તેમની સેવા ના કરી શક્યો કે તેમની કોઈ યોગ્ય સારવાર પણ હુ કરાવવામાં કાચો રહ્યો છું.મને કોઈ દિવસ માપ ના કરાય તેવો ગુનેગાર પમ રહ્યો...મારી અભિલાષા છે કે મને કેન્સરની વ્યાધિ થાય અને હુ પણ એવી પીડા સહું.બસ દાદા તમારી યાદોમાં જિવતી આ હરતી ફરતી લાશને હવે તમે અપનાવો તેવા ખ્વાબોમાં જિવું છું...મને તમારા ગયા પછી જિવવાની કોઈ ના તો તમન્ના છે કે ના કોઈ ખ્વાઈશ....